વિપુલ ચૌધરીના રેગ્યુલર જામીન હાઇકોર્ટે ફગાવ્યા, મહેસાણા સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરતાં હાઇકોર્ટ ગયા હતા | Vipul Choudhary’s regular bail rejected by High Court, Mehsana Sessions Court refused bail and went to High Court

વિપુલ ચૌધરીના રેગ્યુલર જામીન હાઇકોર્ટે ફગાવ્યા, મહેસાણા સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરતાં હાઇકોર્ટ ગયા હતા | Vipul Choudhary’s regular bail rejected by High Court, Mehsana Sessions Court refused bail and went to High Court

[ad_1] મહેસાણાએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન 300 કરોડના કૌભાંડમાં જેલમાં છે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની શુક્રવારે હાઇકોર્ટે પણ રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી. મહેસાણા સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરતાં હાઇકોર્ટમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે, 300 કરોડની ગેરરીતિના કેસમાં એસીબીએ કરેલી ફરિયાદ અંતર્ગત હાલ એકાદ મહિનાથી જેલમાં…

ઓઢવમાં ચાલતા જતાં વૃદ્ધાનો સોનાનો દોરો તોડી બે સ્નેચર બાઈક પર ફરાર થઈ ગયા | While walking in Odhav, the old man’s golden thread was broken and the two Snatchers escaped on a bike

ઓઢવમાં ચાલતા જતાં વૃદ્ધાનો સોનાનો દોરો તોડી બે સ્નેચર બાઈક પર ફરાર થઈ ગયા | While walking in Odhav, the old man’s golden thread was broken and the two Snatchers escaped on a bike

[ad_1] અમદાવાદ2 કલાક પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર નિકોલ અક્ષરદીપ ટેનામેન્ટમાં રહેતાં કુસુમબહેન રમેશચંદ્ર ઓઝા (ઉં.60) 18 ઓક્ટોબરે સાંજે 5.30 વાગે ઓઢવ શ્રદ્ધા બંગ્લોઝ પાસેથી ચાલતાં જઈ રહ્યાં હતાં ત્યારે બાઇક પર આવેલા બે સ્નેચરો શ્રદ્ધાબહેનના ગળામાંથી રૂ.30 હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ભાગી ગયા હતા. આ અંગે શ્રદ્ધાબહેને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે…

સાયલાની 20 હજારની વસ્તી માટે માત્ર 15% પાણી! | Only 15% water for Saila’s population of 20 thousand!

સાયલાની 20 હજારની વસ્તી માટે માત્ર 15% પાણી! | Only 15% water for Saila’s population of 20 thousand!

[ad_1] સાયલા2 મિનિટ પહેલાલેખક: પરેશ રાવલ કૉપી લિંક 40 વર્ષમાં સાયલાની 10 હજારની વસ્તી બેવડાઈ છતાં પાણીની સંગ્રહક્ષમતા ન વધારાઈ પાણીના​​​​​​​ એક માત્ર આધાર થોરિયાળી ડેમમાં માત્ર 125 મૅટ્રિક ઘનફૂટ જ પાણી પરેશ રાવલ | સાયલા સાયલા તાલુકામાં આ ચોમાસા 22.76 ઈંચ વરસાદ વરસી ગયો છે. છતાં સાયલાના એક માત્ર આધાર એવાં થોરિયાળી ડેમમાં 792…

અમદાવાદમાં દારૂ પીવા માટે પૈસા નહીં આપતાં દીકરાએ માતા-પિતાને માર માર્યો | In Ahmedabad, the son beat up his parents for not giving them money to drink alcohol

અમદાવાદમાં દારૂ પીવા માટે પૈસા નહીં આપતાં દીકરાએ માતા-પિતાને માર માર્યો | In Ahmedabad, the son beat up his parents for not giving them money to drink alcohol

[ad_1] અમદાવાદએક કલાક પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર પુત્રએ આંતરડાં કાઢી નાખવાની, ઘર સળગાવી દેવાની ધમકી આપી વૃદ્ધ માતા-પિતાએ​​​​​​​ શાહીબાગ પોલીસમાં પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શાહીબાગમાં વૃદ્ધ માતા-પિતા ઘરે હાજર હતા ત્યારે દીકરો ઘરે આવ્યો હતો અને દારૂ પીવા પૈસા માગવા લાગ્યો હતો. માતા-પિતાએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા દીકરાએ ઘરમાં તોડફોડ કરી વૃદ્ધ માતા-પિતાને…

અમમદાવાદમાં ચોરીની લોડિંગ રિક્ષામાં જ ચોરીનાં ટ્યૂબ-ટાયર લઈ જનારા બે પકડાયા | Two caught carrying stolen tube-tyres in stolen loading rickshaw in Ahmedabad

અમમદાવાદમાં ચોરીની લોડિંગ રિક્ષામાં જ ચોરીનાં ટ્યૂબ-ટાયર લઈ જનારા બે પકડાયા | Two caught carrying stolen tube-tyres in stolen loading rickshaw in Ahmedabad

[ad_1] અમદાવાદ15 મિનિટ પહેલા કૉપી લિંક વેજલપુરમાં રિક્ષાની-સરખેજમાં ટ્યૂબ-ટાયરની ચોરી કરી હતી વેજલપુરમાંથી લોડિંગ રિક્ષાની ચોરી કરીને તે લઈને સરખેજ વિસ્તારના એક ગોડાઉનમાંથી ટાયર – ટયુબની ચોરી કરનારા 2 ચોરીની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી. બંને પાસેથી પોલીસે રૂ.2 લાખની કિંમતની રિક્ષા અને રૂ.1.35 લાખની કિંમતના ટાયર-ટયુબ કબજે કર્યા હતા. સરખેજ પીઆઈ વી.જે.ચાવડા સ્ટાફના માણસો…

દિવાળી પર્વે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમને મદદ કરવા માટે જૈન મુનીની અપીલને વધાવાઇ | Jain Muni’s appeal to help those in poor financial condition on Diwali Parva is appreciated

દિવાળી પર્વે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમને મદદ કરવા માટે જૈન મુનીની અપીલને વધાવાઇ | Jain Muni’s appeal to help those in poor financial condition on Diwali Parva is appreciated

[ad_1] નવસારીએક કલાક પહેલા કૉપી લિંક નવસારી જૈન સમાજ દ્વારા ‘માનવતાનાે મોલ’ શરૂ કરાયો, સેવકોને દિવાળી પર્વે વસ્તુઓ િવનામૂલ્યે િવતરણ કર્યુ કરુણા મૈયા ચંદ્રશેખર વી. મ.સા.ના શિષ્યરત્નો ભદ્રકીર્તિ વી. તથા મનોભૂષણ વી. મ.સા. અનેલબ્ધીનીધી મ.સા.ની પ્રેરણાથી આ વર્ષે નવસારીમાં જૈન સમાજ દ્વારા શાસન સમર્પણ ગ્રુપની સ્થાપના કરવામાં આવી. જેમાં લગભગ 60 જેટલા બહેનો હાલમાં જોડાયા…

કલોલ પાલિકા પ્રમુખની સરકારી કારને અકસ્માત | Kalol Municipality president’s government car accident

કલોલ પાલિકા પ્રમુખની સરકારી કારને અકસ્માત | Kalol Municipality president’s government car accident

[ad_1] ગાંધીનગર26 મિનિટ પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર કોબા પ્રેક્ષાભારતી ખાતે ગરીબ કલ્યાણ મેળામા કલોલ નગરપાલિકા પ્રમુખ હાજરી આપવા આવ્યા હતા. તે સમયે કાર ચાલક પ્રમુખને ઉતારી કલોલ જઇ રહ્યો હતો. ત્યારે કોબા પાસે એક પીક અપ ડાલાના ચાલકે પ્રમુખની સરકારી કારને ટક્કર મારી હતી. જેમા પાછળના ભાગે નુકશાન થયુ હતુ. આ બનાવને લઇને ચાલકે…

​​​​​​​વરદાયિની માતા મંદિરનો જિર્ણોદ્ધાર પૂર્ણતાના આરે, જાન્યુઆરી-2023માં પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મહાયજ્ઞ યોજાશે | The renovation of Varadini’s mother temple will be held in January-2018, the Prana Pratishtha Mahotsav, Mahayagya.

​​​​​​​વરદાયિની માતા મંદિરનો જિર્ણોદ્ધાર પૂર્ણતાના આરે, જાન્યુઆરી-2023માં પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મહાયજ્ઞ યોજાશે | The renovation of Varadini’s mother temple will be held in January-2018, the Prana Pratishtha Mahotsav, Mahayagya.

[ad_1] ગાંધીનગર29 મિનિટ પહેલા કૉપી લિંક { ગાંધીનગરના રૂપાલ ગામે આવેલ વરદાયિની માતાજીનું મંદિર બીજા નોરતે સ્વર્ણજડિત ગર્ભગૃહ દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા હતા રૂપાલ મંદિરે રવિવારે ડાયરો, પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉછામણી ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે આવેલા વરદાયિની માતાજી મંદિરનો ચાલી રહેલો જીર્ણોદ્ધાર પૂર્ણતાના આરે છે. વરદાયિની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયા બાદ 22થી…

વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ પાટનગર અને જિલ્લામાં ત્રણેય રાજકીય પક્ષો ઇલેક્શન મોડમાં | All three political parties in the capital city and district in election mode before the announcement of assembly elections

વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ પાટનગર અને જિલ્લામાં ત્રણેય રાજકીય પક્ષો ઇલેક્શન મોડમાં | All three political parties in the capital city and district in election mode before the announcement of assembly elections

[ad_1] ગાંધીનગર44 મિનિટ પહેલા કૉપી લિંક અઘોષિત પ્રચાર, લોકસંપર્કમાં નેતાઓ વ્યસ્ત સંભવિત ઉમેદવારોએ લોકો સાથેના સંપર્કો વધાર્યા વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપરાઉપરી ગુજરાત મુલાકાતો વચ્ચે વિધાનસભા ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થાય, તેવું ચર્ચાઈ રહ્યું છે. સાથેસાથે રાજકીય પક્ષોએ પણ જે રીતે અઘોષિત પ્રચાર શરૂ કર્યો છે, તે જોતાં આ ચર્ચાને હવા મળી રહી હોય,…

પુણામાં પંજાબના મંત્રીની અમન અરોરાની પદયાત્રા અને જનસભા યોજાઇ | Punjab Minister Aman Arora’s walk and public meeting was held in Pune

પુણામાં પંજાબના મંત્રીની અમન અરોરાની પદયાત્રા અને જનસભા યોજાઇ | Punjab Minister Aman Arora’s walk and public meeting was held in Pune

[ad_1] સુરતએક કલાક પહેલા કૉપી લિંક ‘60 વર્ષ બાદ પણ ગુજરાતીઓ અધિકારોથી વંચિત’ બુધવારે પુણામાં પદયાત્રા અને જનસભા કરવા સુરત આવેલા પંજાબના મંત્રી અમન અરોરાએ ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ જુઠા સ્વપ્નોના નામે દેશમાં વેચાઇ રહ્યો હોવાનો આરોપ કર્યો હતો. જોકે પંજાબની જેલથી ડ્રગ્સનો વેપાર થઇ રહ્યો હોવાના ગુજરાતના ગૃહમંત્રીનાં નિવેદન પર પ્રશ્ન પુછાતાં તે અકળાઇ ઉઠયા…