પુણામાં પંજાબના મંત્રીની અમન અરોરાની પદયાત્રા અને જનસભા યોજાઇ | Punjab Minister Aman Arora’s walk and public meeting was held in Pune

[ad_1] સુરતએક કલાક પહેલા કૉપી લિંક ‘60 વર્ષ બાદ પણ ગુજરાતીઓ અધિકારોથી વંચિત’ બુધવારે પુણામાં પદયાત્રા અને જનસભા કરવા સુરત આવેલા પંજાબના મંત્રી અમન અરોરાએ ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ જુઠા સ્વપ્નોના નામે દેશમાં વેચાઇ રહ્યો હોવાનો આરોપ કર્યો હતો. જોકે પંજાબની જેલથી ડ્રગ્સનો વેપાર થઇ રહ્યો હોવાના ગુજરાતના ગૃહમંત્રીનાં નિવેદન પર પ્રશ્ન પુછાતાં તે અકળાઇ ઉઠયા…

Read More

પ્રશ્નોના ઉકેલની ખાતરી મળતાં અસરગ્રસ્ત વસાહત મહામંડળનું આંદોલન સ્થગિત | The agitation of the affected Colony Mahamandal was suspended after getting assurance of resolution of the issues

[ad_1] ગાંધીનગરએક કલાક પહેલા કૉપી લિંક ભાજપના પાટણના સાંસદે સીએમને મળીને ખાતરી આપી ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા 7 ગામોના પડતર પ્રશ્નોને શરૂ કરાયેલું ઉપવાસ આંદોલન સ્થગિત કરાયું છે. પ્રમુખ ભરતસિંહ બિહોલા તથા મહામંત્રી બી. એલ. ઠાકોરની આગેવાનીમાં ઈન્દ્રોડા ખાતે શનિવારથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું. ગાંધીનગરની સ્થાપના સમયથી પાટનગરમાં આવતા ઈન્દ્રોડા, ધોળાકુવા,…

Read More

વિરપુર નજીકના 30 ગામોને સિંચાઈનું પાણી ન મળતાં ઉગ્ર આંદોલનની ચિમકી | 30 villages near Virpur did not get irrigation water, sparking fierce agitation

[ad_1] વિરપુરએક કલાક પહેલા કૉપી લિંક 15 વર્ષથી સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતાં મતદાનનો બહિષ્કાર વીરપુર તાલુકાના નાની સિંચાઈના તળાવો ધોરી ઘાટડા, ડેભારી, ખાટા, કોયડમ, ભવાનીના મુવાડા, વઘાસ, ભાટપુર તથા ગ્રામ્ય તળાવ તેમજ ચેક ડેમો દ્વારા સીધી તેમજ આડકતરી રીતે 5000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ તેમજ 30 ગામોના પીવાના પાણીનો ઉકેલ આવી…

Read More

સુરત રહેતા રાજસ્થાની -હરિયાણવી વોટ બેન્ક માટે દિગ્ગજ નેતા આવશે | A veteran leader will come for the Rajasthani-Haryanvi vote bank residing in Surat

[ad_1] સુરત26 મિનિટ પહેલા કૉપી લિંક 13મીએ રાજસ્થાન-હરિયાણા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે સુરતની 12 બેઠકો પર ટિકીટ મેળવવા વિવિધ સમાજે માંગ કરી છે. જોકે તે પહેલાં સુરતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પ્રવાસી સમાજો હવે પોતાના સંખ્યાબળનો સત્તા પાર્ટીઓને અહેસાસ કરાવી શકે છે. શહેરમાં મોટી જનમેદની ધરાવતા રાજસ્થાની અને હરિયાણવી સમાજ…

Read More

3 CM, 2 શિક્ષણમંત્રીને રજૂઆત છતાં વિશિષ્ટ શિક્ષકોને કાયમીનો લાભ નહીં | 3 No permanent benefit to special teachers despite submission to CM, 2 Education Minister

[ad_1] નડિયાદ32 મિનિટ પહેલા કૉપી લિંક દિવ્યાંગ બાળકોના શિક્ષકો પણ હવે આંદોલનના માર્ગે 1024 શિક્ષકોને કાયમી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વિવિધ સંઘો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ આંદોલન કરવામાં આવ્યા. ના છુટકે સરકાર દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવાની ફરજ પડી છે. ત્યારે હવે દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતા વિશિષ્ટ શિક્ષકોના…

Read More

સાણંદના ઓર્ચિડ બંગલોમાં તસ્કરો રૂ. 2,1 7,821ની મત્તા ચોરી ગયા | In Sanand’s Orchid Bungalow, traffickers fetch Rs. An amount of 2,17,821 was stolen

[ad_1] સાણંદએક કલાક પહેલા કૉપી લિંક દંપતી પ્રસંગની ખરીદી કરવા અમદાવાદ ગયું હતું સાણંદ વિરમગામ બાયપાસ નજીક આવેલ ઓર્ચિડ બંગલોમાં દંપતી ખરીદી કરવા ગયું અને તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ રકમ તથા દાગીના મળી રૂ 217821ની મત્તા ચોરી ગયા હતા. સાણંદ વિરમગામ હાઇવે પર બાયપાસ નાજી આવેલ ઓર્ચિડ હોમ્સ બંગ્લોમાં સુદેવભાઈ અનુભાઈ કડિયા રહે છે…

Read More

CBSE-ICSEમાં ગુજરાતી ફરજિયાત કરવા પિટિશન | Petition to make Gujarati compulsory in CBSE-ICSE

[ad_1] સુરતએક કલાક પહેલા કૉપી લિંક હાઇકોર્ટની સરકારને નોટિસ, વધુ સુનાવણી 18મીએ રાજ્યમાં આવેલી સીબીએસઈ, આઇસીએસઈ સહિતની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ફરજિયાત ગુજરાતી શિક્ષણ આપવાની માંગણી સાથે હાઇકોર્ટમાં પિટિશન કરાઈ છે.વકીલ અર્ચિત જાનીએ કરેલી જાહેર હીતની અરજીમાં રાજ્ય સરકારે 13 એપ્રિલ 2018ના રોજ બહાર પાડેલા નોટિફિકેશનનો સંપૂર્ણ અમલ કરવાની માંગણી કરાઈ છે. જેમાં સરકારે ઠરાવેલ છે…

Read More

લેન્ડ રેકર્ડઝ વર્ગ-3ના 80થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં | More than 80 employees of Land Records Class-III went on strike

[ad_1] આણંદએક કલાક પહેલા કૉપી લિંક કર્મચારીઓઅે કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ 3 કર્મચારી મહામંડળના નેજા હેઠળ આજથી રાજ્યભરમાં કર્મીઓ પોતાના પડતર માંગણી સંદર્ભે અને ખાસ કરીને ગ્રેડ-પેમાં સુધારો અને પગાર ધોરણમાં સુધારો કરવા જેવી બાબતે હડતાળનું શસ્ત્ર ઉગમ્યું છે.આણંદ જિલ્લામાંથી 40 થી વધુ અને ખેડા જિલ્લાના 40 જેટલા કર્મચારીઓ…

Read More

ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં 42 ગામના ખેડૂતો ધરણા કરશે | Farmers of 42 villages will stage dharna against Bharatmala project

[ad_1] ગાંધીનગર8 મિનિટ પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર 6 ઓક્ટોબરથી સત્યાગ્રહ છાવણીએ અનસન પર બેસશે ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં જિલ્લાના 42 ગામોના ખેડૂતોએ ધરણાં કરીને આવેદનપત્ર આપ્યું હતું. જેનો આજદિન સુધી કોઇ જ જવાબ આપ્યો નથી. આથી ખેડુતોની ધીરજ ખૂટી પડતા આગામી તારીખ 6ઠ્ઠી, ઓક્ટોબરના રોજ સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6 ખાતે અનસન ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે….

Read More

હિંમતનગરના મારૂતિનગરમાં દોઢિયા-હિંચના તાલે ખેલૈયાઓની મોજ; આબાલવૃદ્ધ સૌ કોઈ ગરબાની મસ્તીમાં ઝૂમી ઉઠ્યા | In Marutinagar of Himmatnagar, the fun of sportsmen to the tune of dodhia-hinch; Everyone, young and old, joined in the fun of Garbani Masti

[ad_1] સાબરકાંઠા (હિંમતનગર)2 કલાક પહેલા નવલી નવરાતનો આજે સાતમો દિવસે છે, ત્યારે હિંમતનગર સહીત જિલ્લાભરમાં ઠેર ઠેર સોસાયટીઓ, મંદિર ચોક અને પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઠેર-ઠેર શેરી ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરના મારુતિનગરમાં 32 વર્ષથી નવરાત્રીનું આયોજન મારુતિનગર વિકાસ મંડળ દ્વારા કરવામાં આવે છે. જ્યાં રાત્રે આરતી બાદ ડીજેના…

Read More