राज्य

દિવાળી પર્વે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમને મદદ કરવા માટે જૈન મુનીની અપીલને વધાવાઇ | Jain Muni’s appeal to help those in poor financial condition on Diwali Parva is appreciated

[ad_1] નવસારીએક કલાક પહેલા કૉપી લિંક નવસારી જૈન સમાજ દ્વારા ‘માનવતાનાે મોલ’ શરૂ કરાયો, સેવકોને દિવાળી પર્વે વસ્તુઓ િવનામૂલ્યે િવતરણ કર્યુ કરુણા મૈયા ચંદ્રશેખર વી. મ.સા.ના શિષ્યરત્નો ભદ્રકીર્તિ વી. તથા મનોભૂષણ વી. મ.સા. અનેલબ્ધીનીધી મ.સા.ની પ્રેરણાથી આ વર્ષે નવસારીમાં જૈન સમાજ દ્વારા શાસન સમર્પણ ગ્રુપની સ્થાપના કરવામાં આવી. જેમાં લગભગ 60 જેટલા બહેનો હાલમાં જોડાયા […]

દિવાળી પર્વે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમને મદદ કરવા માટે જૈન મુનીની અપીલને વધાવાઇ | Jain Muni’s appeal to help those in poor financial condition on Diwali Parva is appreciated Read More »

કલોલ પાલિકા પ્રમુખની સરકારી કારને અકસ્માત | Kalol Municipality president’s government car accident

[ad_1] ગાંધીનગર26 મિનિટ પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર કોબા પ્રેક્ષાભારતી ખાતે ગરીબ કલ્યાણ મેળામા કલોલ નગરપાલિકા પ્રમુખ હાજરી આપવા આવ્યા હતા. તે સમયે કાર ચાલક પ્રમુખને ઉતારી કલોલ જઇ રહ્યો હતો. ત્યારે કોબા પાસે એક પીક અપ ડાલાના ચાલકે પ્રમુખની સરકારી કારને ટક્કર મારી હતી. જેમા પાછળના ભાગે નુકશાન થયુ હતુ. આ બનાવને લઇને ચાલકે

કલોલ પાલિકા પ્રમુખની સરકારી કારને અકસ્માત | Kalol Municipality president’s government car accident Read More »

​​​​​​​વરદાયિની માતા મંદિરનો જિર્ણોદ્ધાર પૂર્ણતાના આરે, જાન્યુઆરી-2023માં પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મહાયજ્ઞ યોજાશે | The renovation of Varadini’s mother temple will be held in January-2018, the Prana Pratishtha Mahotsav, Mahayagya.

[ad_1] ગાંધીનગર29 મિનિટ પહેલા કૉપી લિંક { ગાંધીનગરના રૂપાલ ગામે આવેલ વરદાયિની માતાજીનું મંદિર બીજા નોરતે સ્વર્ણજડિત ગર્ભગૃહ દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા હતા રૂપાલ મંદિરે રવિવારે ડાયરો, પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉછામણી ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે આવેલા વરદાયિની માતાજી મંદિરનો ચાલી રહેલો જીર્ણોદ્ધાર પૂર્ણતાના આરે છે. વરદાયિની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયા બાદ 22થી

​​​​​​​વરદાયિની માતા મંદિરનો જિર્ણોદ્ધાર પૂર્ણતાના આરે, જાન્યુઆરી-2023માં પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મહાયજ્ઞ યોજાશે | The renovation of Varadini’s mother temple will be held in January-2018, the Prana Pratishtha Mahotsav, Mahayagya. Read More »

વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ પાટનગર અને જિલ્લામાં ત્રણેય રાજકીય પક્ષો ઇલેક્શન મોડમાં | All three political parties in the capital city and district in election mode before the announcement of assembly elections

[ad_1] ગાંધીનગર44 મિનિટ પહેલા કૉપી લિંક અઘોષિત પ્રચાર, લોકસંપર્કમાં નેતાઓ વ્યસ્ત સંભવિત ઉમેદવારોએ લોકો સાથેના સંપર્કો વધાર્યા વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપરાઉપરી ગુજરાત મુલાકાતો વચ્ચે વિધાનસભા ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થાય, તેવું ચર્ચાઈ રહ્યું છે. સાથેસાથે રાજકીય પક્ષોએ પણ જે રીતે અઘોષિત પ્રચાર શરૂ કર્યો છે, તે જોતાં આ ચર્ચાને હવા મળી રહી હોય,

વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ પાટનગર અને જિલ્લામાં ત્રણેય રાજકીય પક્ષો ઇલેક્શન મોડમાં | All three political parties in the capital city and district in election mode before the announcement of assembly elections Read More »

પુણામાં પંજાબના મંત્રીની અમન અરોરાની પદયાત્રા અને જનસભા યોજાઇ | Punjab Minister Aman Arora’s walk and public meeting was held in Pune

[ad_1] સુરતએક કલાક પહેલા કૉપી લિંક ‘60 વર્ષ બાદ પણ ગુજરાતીઓ અધિકારોથી વંચિત’ બુધવારે પુણામાં પદયાત્રા અને જનસભા કરવા સુરત આવેલા પંજાબના મંત્રી અમન અરોરાએ ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ જુઠા સ્વપ્નોના નામે દેશમાં વેચાઇ રહ્યો હોવાનો આરોપ કર્યો હતો. જોકે પંજાબની જેલથી ડ્રગ્સનો વેપાર થઇ રહ્યો હોવાના ગુજરાતના ગૃહમંત્રીનાં નિવેદન પર પ્રશ્ન પુછાતાં તે અકળાઇ ઉઠયા

પુણામાં પંજાબના મંત્રીની અમન અરોરાની પદયાત્રા અને જનસભા યોજાઇ | Punjab Minister Aman Arora’s walk and public meeting was held in Pune Read More »

પ્રશ્નોના ઉકેલની ખાતરી મળતાં અસરગ્રસ્ત વસાહત મહામંડળનું આંદોલન સ્થગિત | The agitation of the affected Colony Mahamandal was suspended after getting assurance of resolution of the issues

[ad_1] ગાંધીનગરએક કલાક પહેલા કૉપી લિંક ભાજપના પાટણના સાંસદે સીએમને મળીને ખાતરી આપી ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા 7 ગામોના પડતર પ્રશ્નોને શરૂ કરાયેલું ઉપવાસ આંદોલન સ્થગિત કરાયું છે. પ્રમુખ ભરતસિંહ બિહોલા તથા મહામંત્રી બી. એલ. ઠાકોરની આગેવાનીમાં ઈન્દ્રોડા ખાતે શનિવારથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું. ગાંધીનગરની સ્થાપના સમયથી પાટનગરમાં આવતા ઈન્દ્રોડા, ધોળાકુવા,

પ્રશ્નોના ઉકેલની ખાતરી મળતાં અસરગ્રસ્ત વસાહત મહામંડળનું આંદોલન સ્થગિત | The agitation of the affected Colony Mahamandal was suspended after getting assurance of resolution of the issues Read More »

Scroll to Top